સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે આ પુસ્તક સંકલનમાં પૂ
એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે
આદર્શો પ્રત્યે દૃષ્ટિ નથી હોતી
સદ્ગુરુ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી બન્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત નાનકડા ઉદ્ધવ પંથની ઝડપથી કાયા પલટ કરી એનું વિશાળ સંપ્રદાયમાં પરિવર્તન કર્યું એટલું જ નહિ પણ સનાતન ધર્મના સિદ્ધાંતોને નવી હથોટીથી બંધારણ તેમજ વર્તનમાં વણીને આ સંપ્રદાયને અન્ય સંપ્રદાયોની હરોળ તો શું બલકે એ સહુની મોખરે મૂકી દીધો
The author has not merely translated the book "Sadhutana Shangar" from Gujarati to English but was inspired to serve in this capacity after reading the Gujarati edition written by Shastri Shri Haripriydasji Swami
Vachanamrut Kavya Bhag - 2 Books સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે આ. , , . . . , . , . . . , . . , ..