કાળમાં કટાય નહિ અને લક્ષ્ય ચૂકાવે નહિ તેવાં આ વચનામૃતના શબ્દો એ કેવળ શબ્દો નથી પણ ઉપનિષદાદિ ગ્રંથોની શ્રૃતિઓ કરતાંય ચઢિયાતા મંત્રો છે
એ ભક્તો સંપત્તિમાં છલકાયા નથી કે વિપત્તિમાં ઝાંખા થયા નથી
એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે
સત્સંગિજીવન તેમજ ભાગવતની સુપ્રસિદ્ધ સ્તુતિઓ
ત્યાર પછી પણ બ્રહ્મનિષ્ઠ સંતોએ શ્રીહરિના સિદ્ધાંતો અને લીલાચરિત્રો જનસમાજ સુધી સત્સંગ વિચરણ દરમ્યાન પહોંચાડયાં
Bal Saurabh Books કાળમાં કટાય નહિ અને લક્ષ્ય? ? . ..? ? . ? . , ..? . . . . ? ? . , . , . . , . , , . .. .. , . . ,