સત્સંગની પુષ્ટિ અને સંવર્ધન માટે તેઓશ્રીએ વડતાલમાં પોતાના આસને ભેળા થતા શ્રદ્ધાળુ સંતો અને ઉત્સાહી ભાવિકો સમક્ષ ભગવદ્ કથાવાર્તાનો પ્રેરણાદાયી પ્રવાહ વહાવેલો
તેમની માધુર્ય મૂર્તિને નેણે નીરખીને કેટલાક કવિ નંદ સંતોએ તેમને કીર્તનોમાં ગૂંથીને જે તે સમયે વ્રજભાષા
ભગવાન શ્રીવેદવ્યાસજીએ રચેલ સ્કંદપુરાણના વિષ્ણુખંડ અંતર્ગત આ ‘શ્રીવાસુદેવ માહાત્મ્ય પ્રબંધ’ શૌનક મુનિ તથા સૂતપુત્ર ઉગ્રશ્રવા તેમજ સાવર્ણિ મુનિ અને સ્કંદ કહેતા કાર્તિક સ્વામીના પ્રશ્ર્નોત્તર સંવાદ રૂપે 32 અધ્યાય અને 1419 શ્ર્લોકોમાં રજૂ થયેલ છે
એટલું જ નહિ આચાર-વિચારની શુદ્ધિ દ્વારા સંપ્રદાયની ઊજળાશ વધારી અને ‘સત્સંગ’ એવું નામ આપીને જનસમાજમાં ઊજળા ધર્મ તરીકે એની આગવી છાપ ઉપસાવી જેથી મોક્ષભાગી મુમુક્ષુઓ એમાં જોડાવા લાગ્યા
મૂર્તિ તેમજ લીલાના પદો ઉપરાંત ઉત્સવના પદો સમાવવામાં આવ્યા છે
Mrutyu Chintan Books સત્સંગની પુષ્ટિ અને સંવર્ધન માટે. , , , , . . . . . . . . , , , . . . . . . , , , , , . , , , , , ?, ?, . , .